Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં ભુલથી પણ ખાવી નહીં આ વસ્તુઓ, તર્પણ અને શ્રાદ્ધ કર્યાનું નહીં મળે ફળ

Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષના દિવસો દરમિયાન ખાવાપીવાના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો પિતૃ માટે કરેલા કાર્યનું ફળ મળતું નથી. 
 

Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં ભુલથી પણ ખાવી નહીં આ વસ્તુઓ, તર્પણ અને શ્રાદ્ધ કર્યાનું નહીં મળે ફળ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More