Ganesh Chaturthi 2025: ગણેશ પૂજામાં ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર પૂજા થઈ જશે નિષ્ફળ; જાણો પૂજા કરવાની સાચી રીત

Ganesh Puja Rules: ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

Ganesh Chaturthi 2025: ગણેશ પૂજામાં ભૂલથી પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર પૂજા થઈ જશે નિષ્ફળ; જાણો પૂજા કરવાની સાચી રીત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.