Ganesh Chaturthi 2025: 26 કે 27 ? ક્યારે કરવી ગણેશ સ્થાપના, જાણો ગણેશ સ્થાપનાથી લઈ વિર્સજન સુધીના શુભ મુહૂર્ત

Ganesh Chaturthi 2025: ગણતરીના દિવસોમાં જ ગણેશ ચતુર્થી આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થી કઈ તારીખે ઉજવાશે અને ગણેશ સ્થાપનાથી લઈ ગણપતિ વિસર્જન માટેના મુહૂર્તની વિગતો આજે તમને જણાવીએ.   
 

Ganesh Chaturthi 2025: 26 કે 27 ? ક્યારે કરવી ગણેશ સ્થાપના, જાણો ગણેશ સ્થાપનાથી લઈ વિર્સજન સુધીના શુભ મુહૂર્ત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More