Ganesh Chaturthi 2025: ઘરમાં કયા રંગની ગણપતિ મૂર્તિ પધરાવવી શુભ ? ગણેશ સ્થાપના કરવાની વિધિ

Ganesh chaturthi 2025: ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ધામધૂમથી ગણેશ ભગવાનની અલગ અલગ રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિના રંગનું પણ વિશેષ મહત્વ અને અર્થ હોય છે. ચાલો જાણીએ વિસ્તારપૂર્વક કે ઘરમાં ગણેશજીની કેવી મૂર્તિ સ્થાપિત કરવી શુભ ?
 

Ganesh Chaturthi 2025: ઘરમાં કયા રંગની ગણપતિ મૂર્તિ પધરાવવી શુભ ? ગણેશ સ્થાપના કરવાની વિધિ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More