Shravan 2025: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો ? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ

Shravan 2025 Start and End Date: શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ મહિનામાં ભક્તો વિશેષ રીતે સોમવારનું વ્રત કરે છે અને શિવ પૂજા કરે છે. આ મહિનો આધ્યાત્મિક ઉત્થાન, મનોકામના પૂર્તિ અને શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ ગણાય છે. 
 

Shravan 2025: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો ? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More