ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવની જાહેરાત, આ તારીખથી શરૂ થશે નર્મદા પરિક્રમા, એક મહિનો ચાલશે

Narmada Parikrama : ૨૯ માર્ચથી એક મહિના સુધી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે... પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા.... 
 

ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવની જાહેરાત, આ તારીખથી શરૂ થશે નર્મદા પરિક્રમા, એક મહિનો ચાલશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.