હનુમાન જન્મોત્સવથી પલટી જશે આ 4 રાશિવાળું ભાગ્ય, બજરંગબલી દૂર કરશે બધા સંકટ, પૈસાના ઢગલે ઢગલા કરશે!

Hanuman Janmotsav 2025: હનુમાન જયંતી નજીક છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે તો જ્યોતિષીય દ્રષ્ટિથી પણ આ દિવસ ખુબ ખાસ છે કારણ કે હનુમાન જન્મોત્સવના દિવસે એક સાથે અનેક દુર્લભ રાજયોગ બની રહ્યા છે. 

હનુમાન જન્મોત્સવથી પલટી જશે આ 4 રાશિવાળું ભાગ્ય, બજરંગબલી દૂર કરશે બધા સંકટ, પૈસાના ઢગલે ઢગલા કરશે!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.