Pitru Paksha 2025: પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તો કયા દિવસે કરવું તેમનું શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની વિધિ

Pitru Paksha 2025: પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા લોકો એવા હોય છે જેમને તેમના પિતૃઓની મૃત્યુ તિથિ યાદ નથી હોતી આ સ્થિતિમાં શ્રાદ્ધ કઈ તારીખે કરવું અને કેવી રીતે કરવું ચાલો આજે તમને વિગતવાર જણાવીએ.
 

Pitru Paksha 2025: પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તો કયા દિવસે કરવું તેમનું શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની વિધિ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More