Dhanteras 2025: ધનતેરસના દિવસે શા માટે ખરીદવામાં આવે છે ઝાડૂ ? નવી સાવરણી ખરીદી શું કરવાનું હોય એ પણ જાણી લો

Dhanteras 2025: ધનતેરસનો દિવસ ધન લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરી સુખ-સમૃદ્ધિનું વરદાન મેળવવા માટે હોય છે. ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની પણ પરંપરા છે. આ પરંપરા પાછળ શું કારણ છે ચાલો જણાવીએ.

Dhanteras 2025: ધનતેરસના દિવસે શા માટે ખરીદવામાં આવે છે ઝાડૂ ? નવી સાવરણી ખરીદી શું કરવાનું હોય એ પણ જાણી લો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.