Navratri 2025: ઘટસ્થાપન પહેલા ઘરમાં સાફ-સફાઈ કરવી જરૂરી, નવરાત્રી પહેલા ઘરમાંથી દુર કરી દો આ વસ્તુઓ

Navratri 2025 : નવરાત્રી દરમિયાન ઘરમાં ઘટસ્થાપના કરવાની હોય છે અને પછી 9 દિવસ માં દુર્ગાની આરાધના કરવાની હોય છે. નવરાત્રીની પૂજા ઘરમાં શરુ થાય તે પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓને દુર કરવી જરૂરી હોય છે. આ વસ્તુઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
 

Navratri 2025: ઘટસ્થાપન પહેલા ઘરમાં સાફ-સફાઈ કરવી જરૂરી, નવરાત્રી પહેલા ઘરમાંથી દુર કરી દો આ વસ્તુઓ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.