Janmashtami 2025: જન્માષ્ટમીના પર્વ પર કરો શ્રીકૃષ્ણના શક્તિશાળી મંત્રોનો જાપ, મનની દરેક ઈચ્છા થશે પુરી

Janmashtami 2025: શ્રાવણ મહિનાની આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે ત્યારે આ દિવસની ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના પાવરફુલ મંત્રોના જાપ સાથે કરો.
 

Janmashtami 2025: જન્માષ્ટમીના પર્વ પર કરો શ્રીકૃષ્ણના શક્તિશાળી મંત્રોનો જાપ, મનની દરેક ઈચ્છા થશે પુરી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More