15 કે 16 ઓગસ્ટ? તારીખોના કન્ફ્યૂઝન વચ્ચે જન્માષ્ટમી ક્યારે ઉજવાશે? આ રહી તમામ માહિતી

Janmashtami 2025 Date: વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે વિશ્વના તારણહાર ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર દિવસ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતું તેમાં તારીખનું કન્ફ્યુશન આવ્યું છે 
 

15 કે 16 ઓગસ્ટ? તારીખોના કન્ફ્યૂઝન વચ્ચે જન્માષ્ટમી ક્યારે ઉજવાશે? આ રહી તમામ માહિતી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More