Krishna Janmashtami 2025: જન્માષ્ટમી પર બનશે રાજરાજેશ્વર યોગ, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો

Janmashtami 2025 Rashifal: આ જન્માષ્ટમી પર 190 વર્ષ પછી દુર્લભ ગ્રહોની સંયોગ બની રહ્યો છે, જેમાં અમૃત સિદ્ધિ યોગ, ગજલક્ષ્મી યોગ અને રાજરાજેશ્વર યોગનો સમાવેશ થાય છે. આનાથી ખાસ કરીને ધન, સન્માન અને સફળતાની દ્રષ્ટિએ 5 રાશિઓને ફાયદો થશે.

Krishna Janmashtami 2025: જન્માષ્ટમી પર બનશે રાજરાજેશ્વર યોગ, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.