Navratri 2025: નવરાત્રીના પહેલા દિવસે ક્યારે અને કેવી રીતે કરવું ઘટસ્થાપન ? જાણો કળશ પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત

Navratri 2025 Kalash Sthapna Vidhi: શારદીય નવરાત્રીમાં માં દુર્ગાના ભક્તો માટે માં ના 9 સ્વરુપની આરાધના કરવાનો સમય હોય છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાજીની વિધિ વિધાનથી પૂજા કરે છે. જેમાં પહેલા દિવસે ઘરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે ઘરમાં ગરબો પધરાવવાનું મુહૂર્ત કયું છે અને ગરબો પધરાવવાની વિધિ શું હોય છે. 

Navratri 2025: નવરાત્રીના પહેલા દિવસે ક્યારે અને કેવી રીતે કરવું ઘટસ્થાપન ? જાણો કળશ પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More