Shani Amavasya 2025: 23 ઓગસ્ટે શનિ અમાસ, સૂર્યાસ્ત પછી ભુલથી પણ આ કામ ન કરતાં, અમાસની રાત્રે આ કામ કરનાર થઈ જાય પાયમાલ

Shani Amavasya 2025: 23 ઓગસ્ટ અને શનિવારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસ છે. શનિ અમાસ વિશેષ ગણાય છે. ખાસ તો આ દિવસે સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ કામ અમાસની રાત્રે કરવાથી વ્યક્તિના જીવન પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે.
 

Shani Amavasya 2025: 23 ઓગસ્ટે શનિ અમાસ, સૂર્યાસ્ત પછી ભુલથી પણ આ કામ ન કરતાં, અમાસની રાત્રે આ કામ કરનાર થઈ જાય પાયમાલ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More