Shani Margi 2025: નવેમ્બરના અંતમાં શનિ વક્રીમાંથી થશે માર્ગી, આ 3 રાશિઓની મુશ્કેલીઓ વધશે!

Shani Margi 2025: શનિદેવ હાલમાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 28 નવેમ્બરના રોજ શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિના માર્ગી થવાનો સૌથી વધુ પ્રભાવ તે રાશિઓ પર પડશે, જેમના પર સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં કયા જાતકોને વિશેષ સાવચેત રહેવાની જરૂર છે? ચાલો જાણીએ.

Shani Margi 2025: નવેમ્બરના અંતમાં શનિ વક્રીમાંથી થશે માર્ગી, આ 3 રાશિઓની મુશ્કેલીઓ વધશે!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More