Surya Grahan 2025: 21 કે 22 સપ્ટેમ્બર ? ક્યારે લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ગ્રહણ દરમિયાન કઈ વાતોનું રાખવું ધ્યાન

Surya Grahan 2025: વર્ષ 2025 નું છેલ્લું સૂર્યગ્રહણ ગણતરીના દિવસોમાં લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન વધુમાં વધુ પૂજા-પાઠ કરવા જોઈએ. આ સાથે જ ગ્રહણ સંબંધિત જે નિયમો હોય તેનું પણ પાલન કરવું જોઈએ. આ નિયમો કયા છે ચાલો જાણીએ.

Surya Grahan 2025: 21 કે 22 સપ્ટેમ્બર ? ક્યારે લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ગ્રહણ દરમિયાન કઈ વાતોનું રાખવું ધ્યાન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.