Jagannath Mandir: શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ છે અધુરી ? મોટાભાગના લોકો નથી જાણતા આ સાચું કારણ

Jagannath Rath Yatra 2025: પુરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. આ મંદિર સાથે રોચક કથાઓ અને રહસ્યો જોડાયેલા છે. અહીં ભગવાનની અધુરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આવું શા માટે છે તેનું કારણ આજે તમને જણાવીએ.
 

Jagannath Mandir: શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ છે અધુરી ? મોટાભાગના લોકો નથી જાણતા આ સાચું કારણ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.