પાકિસ્તાન સાથે હાથ કેમ ના મિલાવ્યા ? ભારતીય કેપ્ટન સૂર્યા કુમાર યાદવે જણાવ્યું કારણ

Surya Kumar Yadav : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન અને મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા નહોતા. તેણે કહ્યું કે કેટલીક બાબતો રમતગમતની ભાવનાથી ઉપર છે. આ નિર્ણય ભારત સરકાર અને BCCIની સંમતિથી લેવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાની ટીમ આ વર્તનથી નિરાશ થઈ હતી, તેથી સલમાન અલી આગા એવોર્ડ સમારોહમાં હાજર રહ્યો નહોતા.

પાકિસ્તાન સાથે હાથ કેમ ના મિલાવ્યા ? ભારતીય કેપ્ટન સૂર્યા કુમાર યાદવે જણાવ્યું કારણ
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More