આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ અને ધનશ્રીના છૂટાછેડામાં કંઈક તો ગડબડ છે

Yuzvendra Chahal-Dhanashree divorce : ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 20 માર્ચે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 2022થી સાથે નથી રહેતા.

આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ અને ધનશ્રીના છૂટાછેડામાં કંઈક તો ગડબડ છે
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More