IND vs ENG: સસ્પેન્સ ખતમ... જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ રમશે કે નહીં? મેનેજમેન્ટે લઈ લીધો આ મોટો નિર્ણય

IND vs ENG 4th Test: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાનારી ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં રમશે કે નહીં તે અંગે આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે મોટું અપડેટ આપ્યું છે. તેમનું કહેવું છે કે, ભારત સિરીઝમાં 2-1થી પાછળ હોવાથી બુમરાહ ચોથી ટેસ્ટમાં રમે તેવી શક્યતા વધુ છે.

IND vs ENG: સસ્પેન્સ ખતમ... જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ રમશે કે નહીં? મેનેજમેન્ટે લઈ લીધો આ મોટો નિર્ણય

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.