એશિયા કપ 2025માં IND-PAKની 'મહાજંગ'ને લઈ BCCIએ આપ્યું મોટું અપડેટ, શું છે પ્લાન?

Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા તણાવની અસર ભારતમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પહેલાગામ હુમલા બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ દરમિયાન સમાચાર આવ્યા કે, BCCI એશિયા કપ 2025 છોડી દેવા જઈ રહ્યું છે જેથી તેને પાકિસ્તાન સામે મેચ ન રમવી પડે. પરંતુ હવે બોર્ડે એક નિવેદન જાહેર કરીને બધું સ્પષ્ટ કરી દીધું છે.

એશિયા કપ 2025માં IND-PAKની 'મહાજંગ'ને લઈ BCCIએ આપ્યું મોટું અપડેટ, શું છે પ્લાન?
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More