રોહિત શર્મા કે વિરાટ કોહલી... કોમેન્ટ્રીથી કેમ બહાર થયા હતા ઈરફાન પઠાન? દિગ્ગજ ઓલરાઉન્ડરે કર્યો ખુલાસો

Irfan Pathan Commentary: ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ ભૂલી જવા જેવો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-3થી હારનો સામનો કર્યો હતો. આ પ્રવાસ પછી ભારતના ત્રણ મોટા ખેલાડીઓની ટેસ્ટ કરિયર નિવૃત્તિ જાહેર કરી છે.

રોહિત શર્મા કે વિરાટ કોહલી... કોમેન્ટ્રીથી કેમ બહાર થયા હતા ઈરફાન પઠાન? દિગ્ગજ ઓલરાઉન્ડરે કર્યો ખુલાસો