શું છે રિપ્લેસમેન્ટ નિયમ ? IPL સિઝનની વચ્ચે પણ થઈ શકે છે નવા ખેલાડીઓની એન્ટ્રી, જાણો કઈ રીતે

IPL 2025 : 22 માર્ચથી IPL 2025ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તેના પહેલા રિપ્લેસમેન્ટના નિયમની ખૂબ ચર્ચા થઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રિપ્લેસમેન્ટના નિયમ શું છે અને કેવી રીતે IPL સિઝનની વચ્ચે પણ  નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે છે. 

શું છે રિપ્લેસમેન્ટ નિયમ ?  IPL સિઝનની વચ્ચે પણ થઈ શકે છે નવા ખેલાડીઓની એન્ટ્રી, જાણો કઈ રીતે

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.