India vs England : અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ? મોટું કારણ આવ્યું સામે

Indian Cricket Team : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ મેચમાં એક ખાસ વાત જોવા મળી હતી. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ગ્રીન પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા, ત્યારે આ ગ્રીન પટ્ટી બાંધવા પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

India vs England : અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ? મોટું કારણ આવ્યું સામે

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.