ચહલ-ધનશ્રીના છૂટાછેડા પર આવતીકાલે લાગશે મહોર, યુઝીએ ચૂકવવા પડશે આટલા કરોડ

Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : લાંબા સમયથી ચાલી રહેલી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓનો આખરે હવે અંત આવશે. આવતીકાલે એટલે કે 20 માર્ચે કોર્ટ  છૂટાછેડા પર સુનાવણી કરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચહલે ભરણપોષણ માટે ધનશ્રી વર્માને કેટલા કરોડ રૂપિયા ચૂકવવા પડશે. 

ચહલ-ધનશ્રીના છૂટાછેડા પર આવતીકાલે લાગશે મહોર, યુઝીએ ચૂકવવા પડશે આટલા કરોડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.