%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80 News

શાકભાજી બાદ ફુલોની ખેતી કરનારા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
Sep 24,2021, 21:08 PM IST
રાજકોટમાં સારી આવકની આશારે શાકભાજી ઉગાડનારા ખેડૂતો રાતે પાણીએ રોઇ રહ્યા છે
જિલ્લામાં શાકભાજીના અઢળક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ઉત્પાદન સમયે શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જો કે કહેવાય છે કે, ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે તે સમયે જ ખેડૂતોને શાકભાજી હોય કે અન્ય જણસી હોય તેમના પોષણક્ષમ ભાવો મળતા નથી. આવું કાઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં વાવેતર કરેલ શાકભાજીના વાવેતરમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના તાલુકામાં ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં ખેડૂત કરેલ કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે સોના કરતાં ઘડામણ મોંઘું થવા જેવી થવા પામી છે. 
Dec 27,2020, 23:36 PM IST

Trending news