हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covid 19 India
Covid 19 india News
corona virus
ફરી કોરોનાનો પગપેસારો! આંકડામાં જોરદાર ઉછાળા બાદ ડોક્ટરોએ કહી આ મોટી વાત
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ગત થોડા દિવસો પહેલાં બુધવારે કોવિડ 19ના એક મહિનામાં સૌથી વધુ 1,375 કેસ સામે આવ્યા હતા, જ્યારે કોઇપણ મોત થયું ન હતું. તો બીજી તરફ જો મુંબઇની વાત કરીએ તો બુધવારે 2293 નવા કેસ સામે આવ્યા છે, જે 23 જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કોરોના કેસ હતા.
Jun 16,2022, 20:03 PM IST
corona virus
થઇ જાવ સાવધાન! ફરી વધી રહ્યો છે કોરોનાનો આતંક, મુંબઇમાં 33 તો દિલ્હીમાં 22% કેસ વધ્ય
કોરોનાના વધાતા જતા ગ્રાફને ફરી દેશવાસીઓની ચિંતા વધારવા લાગ્યો છે. જૂન આવતાં જ લોકોને નવી લહેરનો ડર સતાવવા લાગ્યો છે. મુંબઇમાં 33 ટકા કોરોના કેસોમાં વધારો થયો છે તો બીજી તરફ દિલ્હીમાં 22 ટકા નવા કેસ સામે આવ્યા છે.
Jun 16,2022, 8:02 AM IST
COVID-19
દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો; છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ, મોત અને એક્ટિવ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ ગઈ છે. જ્યારે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે.
Jan 16,2022, 9:52 AM IST
COVID-19
આજે નોંધાયા કોરોનાના 7081 નવા કેસ, ઓમિક્રોનથી 145 લોકો થયા સંક્રમિત
દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. મોટી વાત એ છે કે હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 7 હજાર 81 નવા કેસ નોંધાયા છે. ત્યારે 264 લોકો મૃત્યુ પામ્યા હતા.
Dec 19,2021, 10:29 AM IST
COVID-19
Corona Update: 24 કલાકમાં કોરોનાના 8 હજાર 603 નવા કેસ નોંધાયા, 415ના મોત
દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 8,603 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 415 લોકોના મોત થયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજી સ્થિતિ શું છે.
Dec 4,2021, 12:13 PM IST
COVID-19
Coronavirus Today: 24 કલાકમાં નોંધાયા 11,271 નવા કેસ, 285 લોકોના મોત
દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ યથાવત છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 11,271 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 285 લોકોના મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 35,918 છે.
Nov 14,2021, 10:45 AM IST
COVID-19
દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25 હજારથી વધુ
દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 હજાર 376 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 308 લોકોના મોત થયા છે
Sep 11,2021, 10:53 AM IST
COVID-19
ફરી વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં સામે આવ્યા 41,831 નવા કેસ, 541 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાથી 39 હજાર 258 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનાર લોકોની સંખ્યા વધીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 થઇ ગઇ છે.
Aug 1,2021, 11:28 AM IST
Coronavirus
ભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે..
નિત્યાનંદ સ્વામી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થઈ ગયો હતો.
Jun 9,2021, 23:56 PM IST
COVID-19
મોદીએ પંજાબ, બિહાર સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ સાથે વાત કરી કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી રહ્યાં છે.
May 9,2021, 16:08 PM IST
Abhay Bharadwaj
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
Nov 4,2020, 23:30 PM IST
Pavagadh temple
દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર
Nov 2,2020, 8:00 AM IST
navratri
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
Oct 23,2020, 16:13 PM IST
navratri
અમદાવાદ : સોસાયટીમાં ગરબા રમીને સંતોષ માનવો પડ્યો, પણ ઉત્સાહ તો જરાય નથી ઓસર્યો
અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો
Oct 22,2020, 10:55 AM IST
navratri
પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો
Oct 20,2020, 8:51 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે
Oct 20,2020, 8:02 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Oct 15,2020, 10:22 AM IST
navratri
ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે
કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી
Oct 14,2020, 14:26 PM IST
navratri
ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર
16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે
Oct 13,2020, 14:13 PM IST
Abhay Bharadwaj
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવા
Oct 9,2020, 14:54 PM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા