મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર હવે સીધી ભારતીય બજારો પર જોવા મળી રહી છે...સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે...તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વર્ષની સોનુ ન ખરીદવાની અપીલે જ્વેલર્સ માર્કેટમાં પણ મોટી અસર ઉભી કરી છે...ગુજરાતના સોની વેપારીઓએ દેશહિતમાં PMની અપીલને સમર્થન આપ્યું છે...પરંતુ સાથે જ વેપારીઓએ સરકાર પાસે કારીગરો અને રોજગારી બચાવવા ખાસ પેકેજની માંગ પણ કરી છે.