Turbulence In Flight: પહેલગામ હુમલા બાદ ભારતે કાર્યવાહી કર્યા બાદ, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. આ નિર્ણય પછી આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
IndiGo Flight Turbulence: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં 220થી વધુ મુસાફરો સવાર હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે વિમાનમાં ભયંકર ઉથલપાથલ મચી ગઈ હતી. જેના કારણે ફ્લાઇટમાં અફરા-તફરી મચી ગઈ હતી.