Hinjawadi Fire Incident: પૂણેના હિંજેવાડીમાં ટેમ્પો ટ્રાવેલરમાં લાગેલી ભીષણ આગમાં ચાર એન્જિનિયરોના મોત થયા હતા, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે આ ઘટનાને અંજામ આપ્યો છે. જાણો સમગ્ર મામલો અને ખુલાસાઓ.