Viral News: કર્ણાટકના રાયચુરમાં આવેલ એક મંદિરમાં ભક્તોએ 3.48 કરોડ રૂપિયા રોકડા, 32 ગ્રામ સોનું અને 1.24 કિલો ચાંદીનું દાન કર્યું છે, જેના કારણે મંદિર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ દાન સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા પૂજારીઓ રકમ ગણતા જોવા મળી રહ્યા છે.