ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ ખરાબ થવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. તેવામાં મુખ્યમંત્રીએ તાત્કાલીક રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ આપ્યો છે.