ભક્તિ સંગમ: જાણો ગણેશજી પૂજાવિધિ વિશે, પૂજામાં કઇ વાતનું રાખશો ધ્યાન?
ગણેશ ચતુર્થીની પૂજા માટે સૌથી પહેલા બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઇને આવો. જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હોવ તો પૂજામાં રહેલી અક્ષત સોપારીને પમ ગણપતિ તરીકે પૂજા કરી શકાય છે અને પછી પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે.
ગણેશ ચતુર્થીની પૂજા માટે સૌથી પહેલા બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઇને આવો. જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હોવ તો પૂજામાં રહેલી અક્ષત સોપારીને પમ ગણપતિ તરીકે પૂજા કરી શકાય છે અને પછી પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે.