કોંગો ફિગરને ડામવા તંત્ર સક્રિય

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોંગો ફિવરનાં અનેક કેસો નોંધાયા છે. જેમાં ૪ વ્યકિતઓનાં મોત પણ નિપજયા છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોંગો ફિવર માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

Trending news