અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત રીતે આદિવાસી વાનગી બનાવવામાં આવે છે. ખાસ કરીને નાગલીના લોટમાંથી પિત્ઝા અને નુડલ્સ બનાવવામાં આવે છે. એટલું જ નહીં અહીં જે પણ આવે છે તે અચૂકથી દેશી વાનગીઓનો સ્વાદ માણે છે.