અપરાજિતા ફૂલની ચાને બ્લૂ ટીના નામથી પણ ઓળખવામાં આવે છે.
શંખપુષ્પી છોડની ચા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. આવો જાણીએ બ્લુ ટી પીવાના ફાયદા.
અપરાજિતાના ફૂલની ચા પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે, જેના કારણે કબજીયાતની સમસ્યા દૂર થાય છે.
અપરાજિતાના ફૂલની ચા પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ બ્લુ ટી પીવી જોઈએ.
અપરાજિતાના ફૂલની ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેના કારણે વજન ઘટાડી શકાય છે.
બ્લુ ટી પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. આ ચા પીવાથી શરીરનું બ્લડ સર્કુલેશન પણ સારી રીતે કામ કરે છે.
આ બ્લુ ટી બનાવવા માટે એક વાસણમાં 1 કપ પાણી લો, પછી તેને ઉકાળો.
ગરમ પાણીમાં 4થી 5 અપરાજિતાના ફૂલ નાખો.
જ્યારે પાણી ઉકળી જાય તો તેને ગાળી લો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.