આમ તો નાળિયેર પાણી ફાયદાકારક છે પરંતુ કેટલીક સ્થિતિમાં પુરુષોએ તેને પીવાનું ટાળવું જોઈએ.
કેટલીક સ્થિતિમાં પુરુષો માટે નાળિયેર પાણી નુકસાનકારક સાબિત થાય છે.
કિડનીની સમસ્યામાં નાળિયેર પાણી ન પીવું જોઈએ.
નાળિયેર પાણીમાં પ્રાકૃતિક રીતે શુગર હોય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે.
નાળિયેર પાણીમાં હાઈ પોટાશિયમ હોય છે જે હોર્મોનલ ઈંબેલેન્સનું કારણ બને છે.
પોટાશિયમના કારણે એલ્ડોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન પર ખરાબ અસર થઈ શકે છે.
નાળિયેર પાણી વધારે પીવાથી ઈલેક્ટ્રોલાઈ્ટસમાં અસંતુલન થઈ શકે છે જેનાથી હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે.
પેટની સમસ્યા હોય તો પણ વધારે નાળિયેર પાણી પીવું નહીં.