અજમાનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા મટી જાય છે.
અજમા ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ શરદી-ઉધરસની સમસ્યા પણ મટાડે છે.
ખાલી પેટ અજમાનું પાણી પીવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.
અજમાનું પાણી પીવાથી બ્લોટિંગની સમસ્યાથી છુટકારો મળે છે.
ડાયેરિયાની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો અજમાનું પાણી પીવું જોઈએ.
વજન ઘટાડવું હોય તો સવારે અજમાનું પાણી પીવાની શરુઆત કરી દો.