Ajwain: સવારે બસ 1 ચમચી આ પાણી પી લેવું, શરીર દવા વિના રહેશે નિરોગી

કબજિયાત

અજમાનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા મટી જાય છે.

શરદી-ઉધરસ

અજમા ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ શરદી-ઉધરસની સમસ્યા પણ મટાડે છે.

અસ્થમા

ખાલી પેટ અજમાનું પાણી પીવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.

બ્લોટિંગ

અજમાનું પાણી પીવાથી બ્લોટિંગની સમસ્યાથી છુટકારો મળે છે.

ડાયેરિયા

ડાયેરિયાની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો અજમાનું પાણી પીવું જોઈએ.

વજન

વજન ઘટાડવું હોય તો સવારે અજમાનું પાણી પીવાની શરુઆત કરી દો.