જીવવું હોય તો પાણી પીવું જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
ઘણા લોકો પાણી પીતા નથી અને પછી ગંભીર પરિણામ ભોગવવા પડે છે.
ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
ઓછું પાણી પીવાથી પથરી થવાનું જોખમ વધી જાય છે.
જે લોકો ઓછું પાણી પીવે છે તેમને કબજિયાત વધી જાય છે.
ઓછું પાણી પીતા હોય તેમને સ્કીન પ્રોબ્લેમ વારંવાર થાય છે.