ભારતમાં મોટા ભાગના ઘરોમાં દિવસની શરૂઆત ચા સાથે થાય છે. ગરમીની સીઝનમાં પણ લોકો ચા પીવાનું પસંદ કરે છે.
ચાનું સેવન શરીર માટે સારૂ માનવામાં આવતું નથી.
પરંતુ શું તમે જાણો છો કે ચાને હેલ્ધી રીતે બનાવી શકાય છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી.
ચાને કડક બનાવવા માટે લોકો તેને ઘણા સમય સુધી ઉકાળે છે. આમ કરવાથી ચામાંથી એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. એટલે ચાને ઓછી ઉકાળો.
ચાને વધુ સમય સુધી ઉકાળવાથી ચામાંથી ટેનિન રિલીઝ થાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે.
ચાને હેલ્ધી રીતે પીવા માટે તેમાં ખાંડ કે ગોળનો ઉપયોગ ન કરવો જોઈએ. ગોળ અને ખાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ખાંડ અને ગોળની જગ્યાએ તમે દેશી ખાંડનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચા મીઠી બનશે અને નુકસાન ઓછું થશે.
ખોટા સમયે ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સવારે ઉઠી ખાલી પેટ ચા પીવી ખતરનાક છે.
ચા પીવાનો સાચો સમય બ્રેકફાસ્ટ કર્યાના 1-2 કલાક બાદ છે.
ચાને હેલ્ધી બનાવવા માટે તમે તેમાં કેટલાક મસાલા સામેલ કરી શકો છો. જેથી ચાનો સ્વાદ વધશે અને તે હેલ્ધી બનશે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.