પથરીનો નીકાલ કરી નાખશે આ દેશી દાળ! જાણો તેના જાદુઈ ફાયદા

પથરીની બીમારી

કળથીની દાળના ફાયદા વિશે તમે જાણો છો ખરા? આ દાળ પથરીની બીમારીમાં ખુબ ફાયદાકારક છે.

આ દાળમાં અનેક ગંભીર બીમારીઓને દૂર કરવાની તાકાત છે અને આ સાથે જ તે કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

કળથીની દાળ

કળથીની દાળ કોઈ પણ પ્રકારની પથરીને શરીરમાંથી બહાર કાઢે છે અને આ સાથે જ દાળનું પાણી પણ ખુબ લાભકારી છે.

બેડ કોલેસ્ટ્રોલ

શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ આ દાળ મદદ કરે છે. તેમાં રહેલા પોષકતત્વો શુગર લેવલ માટે પણ બેસ્ટ છે.

બ્લડ શુગર લેવલ

આ દાળ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં સક્ષમ છે, આ સાથે જ તમારે આ દાળનું રોજ સેવન કરવું જોઈએ.

વજન

વજન ઓછું કરવા માટે પણ આ દાળ બેસ્ટ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પ્રોટીન અને અન્ય વિટામીન હોય છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.