પરવળ એક પર્વતીય શાક છે. માર્કેટમાં પરવળ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
આ શાક ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે.
પરવળ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ શાક ડાયાબિટીસની બીમારીમાં સૌથી વધુ ફાયદો કરે છે.
પરવળ ફાયબરથી ભરપુર હોય છે તે ઈમ્યુનિટી વધારે છે.
ડાયાબિટીસમાં પરવળનું શાક, સૂપ કે ચટણી બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે.
પરવળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઈંસુલિન લેવલ જળવાઈ રહે છે.