આ વસ્તુનું સેવન કરવાથી મળે છે 10 ઘોડા જેટલી તાકાત! પુરુષો માટે રામબાણ

જો તમારો ફિઝિકલ સ્ટેમિના ઓછો હોય કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછા હોય તો તમારે એક ખાસ પ્રકારની આયુર્વેદિક જડીબુટીનું સેવન કરવું જોઈએ.

કામસૂત્ર પુસ્તકમાં આ જડીબુટી અંગે જણાવ્યું છે કે તે 10 ઘોડા જેટલી તાકાત આપે છે.

પૌરુષત્વ ગુમાવ્યું હોય તો આ પુરુષોને તાકાત પાછી અપાવનારી આ જડીબુટી છે અશ્વગંધા.

અશ્વગંધા ફક્ત સ્નાયુઓના દ્રવ્યમાન અને તેની તાકાત સુધારે છે અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને બેલેન્સ કરીને સ્પર્મ ક્વોલિટી પણ સુધારે છે.

અશ્વગંધાનું તરલ અર્ક કે પાઉડર તરીકે સેવન કરી શકાય છે. પાઉડર તજ-બદામના દૂધમાં લેવો.

જો કેપ્સ્યુલ લેતા હોવ તો 250-500 મિલિગ્રીમની પ્રતિદિન તરીકે લઈ શકો છો.

અશ્વગંધા તણાવ દૂર કરીને લિબિડો વધારવા, એનર્જી આપવા અને વજન ઓછું કરી મૂડ સારો કરવાનું કામ પણ કરે છે.

મેન્ટલ સ્ટ્રેસમાં તેનું સેવન કરવાથી ફાયદાકારક નીવડી શકે છે. તે ડિપ્રેશન પણ દૂર કરી શકે છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.