આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ ડરામણા રેલવે સ્ટેશન છે. જ્યાં લોકોને અલગ-અલગ અવાજો સંભળાય છે અને ત્યાં જતા ડરે છે.
પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં સ્થિત બેગુનકોદર રેલવે સ્ટેશનની ગણના ડરામણા સ્ટેશનમાં થાય છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પાસે નૈની જેલમાં ઘણા ભારતીયોનું અંગ્રેજોના ટોર્ચરથી મોત થયું હતું. જેના કારણે તેને ડરામણું માનવામાં આવે છે.
મુંબઈમાં સ્થિ મુલુંડ સ્ટેશનની ગણતરી પણ દેશના ભૂતિયા સ્ટેશનમાં થાય છે.
આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લામાં ચિતૂર રેલવે સ્ટેશનને ત્યાંના લોકો ભૂતિયું માને છે.
બડોગ રેલવે સ્ટેશન હિમાચલના સોલન જિલ્લામાં છે. કાલકા-શિમલા રેલ રૂટ પર આવનાર આ નાનું સ્ટેશન દેખાવમાં સુંદર છે, પરંતુ તે ડરામણું અને ભૂતિયુ માનવામાં આવે છે.
લુધિયાના સ્ટેશન પંજાબમાં છે અને અહીં સાંજના સમયે ઘણી વિચિત્ર ઘટનાનો અનુભવ થાય છે.
આ રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં છે. અહીં લોકોનું કહેવું છે કે સ્ટેશનમાં ઘણા પ્રકારના અવાજો સંભળાય છે.
સોહાગપુર રેલવે સ્ટેશન પણ મધ્ય પ્રદેશમાં છે. અહીં લોકોને અજીબોગરીબ ઘટનાઓના અનુભવ થયા છે.
આ જાણકારી ઈન્ટરનેટના રિપોર્ટ્સ પર આધાર લેવામાં આવી છે. ઝી 24 કલાક આ સ્ટેશનો પર ભૂત-પ્રેત કે કોઈ આત્મા જેવી સુપરનેચરલ ઘટનાની પુષ્ટિ કરતું નથી.