જો તમે ચહેરા પર ડ્રાયનેસ અને ટૈનિંગથી પરેશાન હોય તો આ ઉપાય તમારા માટે કામના છે.
ત્વચાની સુંદરતા વધારવી હોય તો રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓ ચહેરા પર લગાડવી.
ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે રાત્રે ત્વચા પર એલોવેરા જેલ લગાડવું જોઈએ.
ચહેરા પર મધ લગાડવાથી ડ્રાયનેસ દુર થાય છે.
મધ ચહેરા પર 15 મિનિટ લગાડવું અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો.
રાત્રે દહીંને 15 મિનિટ માટે ચહેરા પર લગાડી પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો.
રાત્રે સુતા પહેલા ચહેરા પર બદામનું તેલ પણ લગાડી શકાય છે.