દાંતની પીળાશ કોઈ વ્યક્તિની સુંદરતાને ખતમ કરી દે છે.
સવારે ખાલી પેટ કેટલાક પાન ચાવવાથી દાંતની પીળાશ દૂર થશે.
લીમડાના પાનમાં ઔષધીય ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે.
ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી દાંત હેલ્ધી રહે છે તો દાંતની પીળાશ પણ દૂર થાય છે.
તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટ ચાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે.
દરરોજ સવારે તુલસીના પાન ચાવવાથી પેઢા મજબૂત થાય છે.
ફુદીનાના પાન ચાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે.
સવારે તમે 3-4 પાન ચાવી શકો છો.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.