ચોખામાંથી ભાત દરેક ઘરમાં રોજ બને છે પરંતુ મોટાભાગે લોકો તેના પાણીને ફેંકી દેતા હોય છે.
ચોખાનું પાણી શરીર માટે ફાયદાકારક હોય છે. ખાસ તો સ્કિન માટે આ પાણી વરદાન છે.
જો તમે રોજ વાસી મોઢે 1 કપ ચોખાનું પાણી પી લેશો તો સ્કિન ચમકદાર બનશે.
કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે ચોખાનું પાણી પી શકાય છે.
ચોખાનું પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ દુર થાય છે.
ચોખાનું પાણી કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે જે એનર્જી લેવલ વધારે છે.
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ચોખાનું પાણી મદદ કરે છે.