મુલતાની માટી ચેહરા માટે ફાયદાકારક છે તેને લગાડવાથી ત્વચાની અંદરની ગંદકી દૂર થઈ જાય છે.
પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને મુલતાની માટે ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.
આજે તમને જણાવીએ મુલતાની માટીનો ઉપયોગ કોણે ન કરવો.
જે લોકોને સ્કીન સેન્સીટીવ હોય તેમણે મુલતાની માટીનો ઉપયોગ કરવો નહીં.
મુલતાની માટીનો ઉપયોગ રોજ કરવો નહીં અઠવાડિયામાં વધુમાં વધુ ત્રણ વખત જ કરવો.
જે લોકોને તાવ આવતો હોય તેમણે પણ મુલતાની માટી લગાડવી નહીં.
જે લોકોને સ્કીન ડ્રાય હોય તેમણે પણ મુલતાની માટીનો ઉપયોગ ટાળવો જોઈએ