Sunday: રવિવારે આ 5 કામ કરવાની ન કરવી ભુલ, કરે તેને થાય છે ભારી નુકસાન

સૂર્ય પૂજા

રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના કરવાનો દિવસ છે. આ દિવસે સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિને ધારી સફળતા મળે છે.

નુકસાન

તેનાથી વિરુદ્ધ જો કેટલાક કામ કરવામાં આવે તો ભારી નુકસાન પણ ભોગવવું પડે છે.

સફળતા

રવિવારે સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિની સફળતાના રસ્તા ખુલી જાય છે.

અપાર કષ્ટ

રવિવારે કરેલા કેટલાક કાર્યોથી સૂર્ય દેવ નારાજ થાય છે અને વ્યક્તિને અપાર કષ્ટ સહન કરવા પડે છે.

રવિવાર

શાસ્ત્રોમાં જણાવેલું છે કે રવિવારે આ કામ ભુલથી પણ કરવા નહીં.

કપડા

રવિવારે કાળા કે બ્લુ કપડા ભુલથી પણ પહેરવા નહીં. તેનાથી સૂર્ય દેવ નારાજ થાય છે.

વેચાણ

રવિવારે તાંબાનું વેચાણ કરવાથી સૂર્ય નબળો પડે છે.

યાત્રા

રવિવારે પશ્ચિમ દિશાની યાત્રા કરવી નહીં.

ઘરનો સામાન

રવિવારે ઘર બનાવવાનો સામાન પણ ખરીદવો નહીં. તેનાથી કાર્યમાં બાધા આવે છે.

નોનવેજ

રવિવારે નોનવેજ ખાવું નહીં. તેનાથી સૂર્ય નબળો થાય છે.